આ ઘરેલુ વસ્તુના સેવન કરવાથી જિંદગીભર નહિ આવે આંખોના નંબર

આંખ, જેના લીધે આપડે આ દુનિયાની સુંદરતા ને જોઈ શકીએ છે. એની જાળવણી ખુબજ જરૂરી છે. આજ-કાલ આપડે જોઈએ તે છે કે નાના-નાના બાળકોને આખોનુ તેજ ઓછુ થાય રહયું છે. એનું સૌથી મોટુ કારણ મોબાઈલ નો વધારે પડતો ઉપયોગ આજના  નાના-નાના બાળકો અને આજના યુવાનો ખુબજ મોબાઈલ નો ઉપયોગ કરવા લાગ્યા છે.

મોબાઈલ માંથી બહાર નીકળતી રોશની તે આપડી આંખોને ખુબજ એટલે ખુબજ નુકશાન કરે છે. આ ટેકનોલોજીનો વધારે પડતો ઉપયોગ કરવાથી આપડા શરીર ને ખુબજ નુકશાન થાય છે. ટેકનોલોજી નો વધારે ઉપયોગ થી આપડી જીવનશૈલી મા પરિવર્તન આવીયો છે. તેનાથી આપડી આંખને પૂરતા પોષક તત્વો નથી મળતા તેનાથી આપડી આંખોનું તેજ ઓછુ થતું જાય છે.

હવે પ્રશ્નએ શેકે આપડે કેવી  રીતે જાણી શકીએ કે આપની આંખ કમજોર થાય છે. અને આંખોનું તેજ કેવી રીતે વધારવું અને તેના ઉપાયો ક્યાં-ક્યાં છે.

  • આંખોનું તેજ ઓછુ થવાના લક્ષણ ક્યાં-ક્યાં છે.
  • આંખોમાં દુખાવો થવો અને આખો માંથી પાણી નીકળવું 
  • દુર ની વસ્તુની ઓછી દેખાવી 
  • વાચવા માં તકલીફ થવી 
  • માથાનો દુખાવો  થવો    
  • આંખ લાલ થવી
  • કોઈ પણ વસ્તુ પર લાંબો સમય સુધી જોઈ ના શકવું 

આખુંનું તેજ વધારવા માટે ના આયુર્વેદિક ઉપાયો.

જો તમને ઉપરના માંથી કોઈ પણ મુશ્કેલી અનુભવી રહયાં હોય તો આંખોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને નીચે બતાવેલ ઉપાયો નો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર ને જરૂર લેવી. 

  • દિવસ માં ઓછામાં ઓછી 2 વાર આંખોને ઠંડા પાણી થી સાફ કરવી ખુબજ જરૂરી છે.
  • વાચવા સમયએ લાઈટનુ ખાસ ધ્યાન કેમ કે ઓછી લાઈટ હોવા થી વાચવા માં તકલીફ પડે છે.
  • લાંબા સમય સુધી કોમ્પુટર કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો.
  • ધૂળ,પ્રદુષણ અને વધારે તડકો આ બધું આપડી આખો ને ખુબજ નુકસાન કરે છે. 
  • ખાવામાં વિટામીન A, C યુક્ત ખોરાક લેવો. વધારે અને સારી ગુણવતા વાળા ચશ્માં પહેરવા.

આના થી વધારે ઉપાયો છે આયુર્વેદ માં પણ આ સૌથી સરળ અને ઉપયોગી છે.

આખુંનું તેજ વધારવા માટે ના આયુર્વેદિક વસ્તુ નો ઉપયોગ

આમળાનો રસ 

શિયાળા માં મળતા આ આમલા આપડા શરીર માટે ખુબજ ઉપયોગી છે. આમલા માં વિટામીન C સૌથી વધારે જોવા મળે છે. આ આમલાને રોજ ખાવાથી તમારી આંખોનું તેજ વધ છે. રોજ આમળા નો રસ પીવો ખુબજ સારો છે 

ગાયનું ઘી 

જો તમને પણ એવું લાગે છે કે તમારી આખો કમજોર થતી જાય છે. તો આ એક ઘરેલું ઉપાય જાણો ગાયનું ઘી વિટામીન અને મિનરલ્સ થી ભરપુર છે.એટલા માટે આપડે દરરોજ ઘી થી આંખની માલીસ કરવી જોઈએ. આપની આખો માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

પલાળેલી બદામ 

આખી રાત પાણીમાં પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ સાબિત થાય છે. અને આખો માટે પણ ખુબજ સારી છે. એટલા માટે જો તમે તમારી આંખને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આખી રાત પાણી માં બાદમ પલાળેને સવારે ભૂકો કરીને પાણીમાં ભેળવીન પીવાથી આંખોનું તેજ વધે છે.

અને જો એની સાથે પીસ્તા અને અંજીર પણ ખાવ તો વધારે સારું કેમ કે આંખોનું તેજ વધારવાનું કામ કરતા ફળો ગણવામાં આવે છે.

વરીયાળી 

વરીયાળી આપડા શરીર માં ઠંડક પેદા કરે છે. અને તેમાં રહેલું ઓક્સીદેત આપડી આંખનું તેજ વધાર માં ખુબજ મદદ રૂપ થાય છે. વરીયાળી વાળું શરબત પીવાથી અને દૂધ માં વરીયાળી નો પાવડર મિક્સ કરીન પીવા થી ધણો બધો ફાયદો આંખોને થાય છે.

ત્રિફળા 

આખોનું તેજ વઘારવા માટે એક સશોટ ઉપાય છે ત્રિફળા. ત્રિફળા નું નિયમિત રીતે સેવન કરવાથી આપના સ્વસ્થ માટે ફાયદેમંદ છે તે પણ સૌથી વધારે આપની આંખોને લાભ થાય છે. રોજ સવારે દૂધ માં ત્રિફળાને મિક્સ કરીને પીવાથી ખુબજ ઉપયોગી છે.

ગુલાબ જળ 

ગુલાબ જળ આપણી આંખોને ઠંડક પહોસાદે છે. અને આંખોને સ્વસ્થ રાખ માટે સારો આયુર્વેદિક ઉપાય છે. એક કપડા નો કટકો ગુલાબ જળ માં પલાળી ને આખો પર મુકવાથી આખોને ઠંડક મળે છે.

Leave a Comment